ધોરણ 9 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રી યશશ્વી યોજના

પ્રધાનમંત્રી યશસ્વી યોજના, ભારત SSC પ્રવેશ પરીક્ષા હેઠળ સામાજિક વિજ્ઞાન વિભાગ અને અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ્ય એવા ઉમેદવારોને મદદ કરવાનો છે કે જેઓ સરકાર દ્વારા પ્રાયોજિત શિષ્યવૃત્તિ પ્રદાન કરીને આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરે છે. આ પહેલ સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી વચ્ચેનો સહયોગી પ્રયાસ છે, જે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે.

શિષ્યવૃત્તિ માત્ર ઉમેદવારોની શૈક્ષણિક સિદ્ધિઓને જ ઓળખતી નથી પણ તેમના આગળના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને ટેકો આપવાના સાધન તરીકે પણ કામ કરે છે. આ શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય ઓફર કરીને, સરકાર લાયક વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા અને કોઈપણ નાણાકીય અવરોધ વિના ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવવાનો હેતુ ધરાવે છે. આ યોજના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને દેશમાં પ્રતિભાશાળી વ્યક્તિઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે કામ કરે છે.

પ્રધાનમંત્રી યશશ્વી યોજના 2023

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વિમુક્ત વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી યશશ્વી યોજનાનો ઉદ્દેશ

આ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ યોજનાઓ અને નિયમો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી,પરંતુ રાજ્ય સરકારો ની યોજનાઓ નો લાભ વિદ્યાર્થીઓને ઓછો મળતો હતો. અત્યાર સુધી ધોરણ 10 પછી મળતી શિષ્યવૃત્તિ માં વર્ષ 1944 પછી કોઈ નવી પહેલ કરવામાં આવી નહોતી એટલે હાલના સમયને અનુકૂળ બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

PM Yashasvi Scheme 2023

યોજનાનું નામ પ્રધાનમંત્રી યશશ્વી યોજના
યોજના શરૂ કરનાર સંસ્થા નેશનલ ટેસ્ટ એજન્સી (NTA)
પરીક્ષાનું નામ યશસ્વી એન્ટરન્સ ટેસ્ટ (YET)
એપ્લિકેશન નો પ્રકાર ઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 (સુધી વધારવામાં આવી તારીખ)
પરીક્ષા તારીખ 29 સપ્ટેમ્બર 2023 (શુક્રવાર)
ઓફિશિયલ વેબસાઈટ yet.nta.ac.in

સહાય ધોરણ

  • આ યોજના અંતર્ગત ધોરણ ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.
  • આ શિષ્યવૃત્તિ ની રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિની પાત્રતા

  • વિદ્યાર્થી ભારતનો સ્થાયી નાગરિક હોવો જોઈએ.
  • આ યોજના અંતર્ગત OBC, EWS અને DNT કેટેગરી ના વિદ્યાર્થીઓ ને લાભ આપવામાં આવશે.
  • આ યોજના નો લાભ 9 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ને જ મળશે.
  • યોજનાનો લાભ લેનાર બાળકની માતા પિતાની વાર્ષિક આવક 2.50 લાખ થી વધુ ન હોવી જોઈએ.
  • ધોરણ 9 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2010 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • ધોરણ 11 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • ભાઈઓ અને બહેનો આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

 

 પરીક્ષાની પદ્ધતિ

  • આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
  • કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.

 

પ્રધાનમંત્રી યશશ્વી યોજના ઓનલાઈન ફોર્મ

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ @ www.yet.nta.ac.in ની મુલાકાત લો.
  • વેબસાઈટ ઓપન કર્યા બાદ રજીસ્ટર ઑપ્સન પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે એમાં તમારી તમામ ડિટેલ્સ ભરો અને Create Account પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ થી Login કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ તમને તમારા ફોર્મની તમામ વિગત દેખાશે જેની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો.

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન ફોર્મ ભરવા Registration | Login
નોટિફિકેશન વાંચવા ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group